દિલમાં તકાજો અને તમન્ના હોય તો શું શું ન થાય?
By admin on Aug 15, 2010 | In પ્રેરણાત્મક
કવિ ઇમર્શને એક સરસ તારણ કાઢેલું કે આપણી પાછળ વાઘ પડ્યો હોય ત્યારે જ આપણે દોડતાં શીખીએ. આપણને ત્યારે જ ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવાનું મન થાય જ્યારે ભૂકંપથી આપણું તમામા નાશ પામે છે.
| « મોટી ઉંમરે પણ યુવાન બનીને સર્જકતાને વધુ ખીલવો | દો અપૂર્ણ વસ્તુઓં કા પ્યાર હી પ્યાર હૈ ઔર યહી પ્યાર કા સૌંદર્ય હૈ » |