સમૃદ્ધિ સાથે એકલતા અને માનસિક તાણ વધી છે
By admin on Jul 27, 2010 | In ચેતનાત્મક
તમામ વ્યક્તિ આજે ટેન્શનમાં જીવે છે. જવાબદારીનો બોજ વધે કે એકસાથે અનેક દિશામાં દિવસભર મન-શરીરને લગાવવું પડે છે તેથી મન જુદી જુદી દિશામાં સ્ટ્રેચ થાય છે. આજનો માનવ પહેલાં કરતાં ૧૦૦ ગણા ટેન્શનમાં રહે છે અને તેથી ડિપ્રેશનમાં સપડાઇ જાય છે.
| « પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે | માનવીની ખરી લડાઇ પોતાની જાત સાથે » |