ઈશ્વરીય તત્વોએ પણ સમય માટે રાહ જોવી પડે છે
By admin on May 8, 2010 | In ચેતનાત્મક
પુરુષાર્થુ પર જ મુસ્તાક રહેનારા લોકોને અને નસીબ જેવી ચીજમાં જેને વિશ્વાસ નથી તે કહેશે કે સારા સમયની રાહ જોઈને બેસી રહેવાય નહીં. પરંતુ આધુનિક સમયમાં જ્યાં સૌનું અસ્તિત્વ એકબીજાનાં સારાંનરસાં કૃત્યો પર આધારિત છે ત્યારે તો સમય અને નસીબ પર કેટલુંક છોડી દેવું પડે છે
| « માતાના હેત પ્રીતને માટે શબ્દો જ ના હોય | જીવનને બોજ વગર મોજથી જીવવાનો મંત્ર » |