પ્રાર્થનાથી આધિ,વ્યાધિ અને ઉપાધિ ટળે?
By admin on Mar 26, 2010 | In ચેતનાત્મક
શું પ્રાર્થના કે રામનામ કે કસબી ફેરવવાથી રોગ કે સંકટ ટળે? ટવેન્ટી-ટવેન્ટીની મેચ ચાલતી હોય ત્યારે શિલ્પા શેટ્ટી તેની ટીમ માટે અને નીતા અંબાણી પોતાની ટીમ માટે મંત્રજાપ કરે કે પ્રાર્થના કરે તો તેમની ટીમ જીતે?
| « જીંદગીને કોઇ ફિલસૂફીમાં ના જક્ડો | પ્રેમપત્ર લખવાની કળા વીસરાતી જાય છે » |