ભૌતિકવાદ અને ભોગવાદનું ધોરણ વિષમ અસમાનતા સર્જે છે
By admin on Mar 14, 2010 | In ચેતનાત્મક | Send feedback »
અર્થતંત્ર વિકસે છે તેનાથી પૈસામાં લાભ મળે છે, પણ તેનાથી કુદરતી સંપત્તિ લૂંટાય છે. બેડોળ બિલ્ડિંગો ઊભાં થાય છે. રસાયણોથી હવા પ્રદૂષિત થાય છે. નદીઓ અને સરોવરો બગડે છે.
No feedback yet
Leave a comment
| « ઈતિહાસમાં સત્ય કરતાં જૂઠ અને ભ્રમણા વધુ | દીનતા ફેંકી બડકમદાર બનો » |