પાતળા થવા માટે વિશ્વમાં અબજોનો વ્યવસાય
By admin on Mar 10, 2010 | In વ્યાપાર
સિરિલ કોનોલી નામના સાહિત્યનું પત્રકારત્વ ચલાવતા વિદ્વાન અંગ્રેજ લેખકે કહેલું કે અદોદળી વ્યક્તિએ પાતળા થવાનો એક રસ્તો છે કે તેણે જીવનમાં કોઇ ઉમદા હેતુ રાખી તે હેતુ પાર પાડવાની સતત ચીવટ રાખવી.
| « રમતક્ષેત્રે જર્મની-અમેરિકા આગળ કેમ? | એકવીસમી સદી કોની છે? મહિલાઓની. » |