હે પ્રભુ! અમને એક જગ્યાએ નિરાંતે બેસતાં શીખવ
By admin on Feb 12, 2010 | In પ્રેરણાત્મક
માનવીનો આનંદ ત્રણ વાતમાં સમાયેલો છે. માનવીની અબળખા, ગુણ અને સંપત્તિ એ ત્રણ ચીજો ભેગી થાય તેનાથી માનવીને આનંદ મળે છે. આ ત્રણેય ચીજો સંયુક્ત રીતે આવવી જોઇએ.
| « અંગ્રેજી વગર કોઈનો ઉદ્ધાર નથી | એક હાસ્યનાટિકાઃ ક્લાકારને પત્ની ઉપરાંત પ્રેયસી પણ જોઇએ! » |