તમારી ઘેલછાયુક્ત મૌલિક્તાનો આનંદ ચિરકાળ ટકે છે
By admin on Feb 10, 2010 | In ચેતનાત્મક
ઘેલછા પણ સહેલાઇથી મળતી નથી. ઘેલા બનવા માટે તમારે અહમને ચૂર ચૂર કરીને પછી ખુશમિજાજી તમારી જાતમાંથી સર્જવી પડે છે. દુનિયાના દુન્વયી ડહાપણને સાંભળવું નહી, ઉછીનું લીધેલું ડહાપણ લાંબું ટકતું નથી.
| « એક હાસ્યનાટિકાઃ ક્લાકારને પત્ની ઉપરાંત પ્રેયસી પણ જોઇએ! | પેટ ઘણું જ ચતુર છે, તમારું ગુલામ તો નથી જ » |