જીવનમાં નવો વળાંક લાવવા વાંચન જરૂરી
By admin on Jan 9, 2010 | In પ્રેરણાત્મક
ઘણા બધા લેખકોના જીવનનો વળાંક પ્રેરણાદાયી પુસ્તકના વાંચનથી આવ્યો છે.સુરેશભાઇ સંપાદિત ''મારા જીવનનો વળાંક'' તમે ઘરની લાઇબ્રેરીમાં રાખો તો તમને ૧૦૬ વિભૂતિઓનાં જીવન વિશે વાંચવા મળશે. પણ તમારે વાંચન્નો શોખ રાખવો પડશે.
| « સિટ સાયલેન્ટલી, ડુઈંગ નથિંગ એન્ડ ધ સ્પ્રિંગ કમ્સ | દરેક બીમારી કે સંકટ તમારા માટે સર્જનનું પ્રવેશદ્વાર બની શકે » |