દરેક બીમારી કે સંકટ તમારા માટે સર્જનનું પ્રવેશદ્વાર બની શકે
By admin on Jan 8, 2010 | In પ્રેરણાત્મક, અન્ય
આયર્લેન્ડમાં કહેવત છે કે દરેક રોગી પોતે જ એક ડૉક્ટર છે. પરંતુ, આ જૂની કહેવતને બહુ ઓછા લોકો યાદ કરે છે. ૪૫૦ વર્ષ પહેલાં ઈટાલિયન સંગીતકાર બેનવેનુટો સેલિનીએ લખેલુઃ અરે, કુદરતની ગૂઢતા આપણે સમજી શકતા નથી. કુદરત આપણું શું ભલું ઇચ્છે છે તે કુદરત સારી રીતે જાણે છે.
| « જીવનમાં નવો વળાંક લાવવા વાંચન જરૂરી | તમારા જીવનનો અર્થ શું છે? » |