૨૧મી સદીમાં ગુણિયલ બનવાના ગેરફાયદા જ છે
By admin on Jun 19, 2009 | In ઈન્વેસ્ટિગેટીવ, અન્ય
બરટ્રાન્ડ રસેલ નામના બ્રિટિશ ફિલસૂફે કહેલું કે આજે જગતમાં સૌથી મોટી દુષ્ટતા માનવજાતમાં કઈ છે. આજે માનવી પોતે જ પોતાની ઉપર અને બીજા ઉપર દુષ્ટતા લાદે છે. તે મૂર્ખને ખબર નથી કે દુષ્ટતાની આજે હરીફાઈ ચાલે છે. તેને બીજો દુષ્ટ માણસ પહોંચવા નહીં દે. પરંતુ માણસ એક ગુનાથી બચવા બીજો ગૂનો કરે છે....
વધુ આગળ વાંચો...
| « પ્રેમીઓને પસંદ પડે તેવી પ્રેમની પારાયણ | માનવ ખૂંટિયા જેવો બળૂકો હોઇ શકે પણ.... » |