બાળકોની ચેતનાના દરવાજા ખોલવા બાળવાર્તા કહો
By admin on Jun 6, 2009 | In વાર્તા, ચેતનાત્મક
શ્રાવણ મહિનાની કોઈ સાંજ બપોરના ઝરમર વરસાદ પછી સંધ્યાટાણે ડૂબતા સૂરજે મેઘધનુષ તાણ્યા હોય ત્યારે પશ્ચિમમાં ડૂબતા સૂરજ સાથે તમારું મન પણ ડૂબતું હોય. ચોર પગલે મનમાં કોઈ વેદના જાગે. તમને ખબર ન પડે, શેની વેદના છે.......
| « નિરાશાના સિક્કાને સહેજ ઉલટાવો એટલે આશા દેખાશે | નવયૌવન પ્રાપ્ત કરવાની કરામત » |