પીડા સાથે જોડાઇ રહેવાનું મીઠું-મીઠું દર્દ
By admin on Mar 28, 2009 | In ચેતનાત્મક
ભાવનગરની સુધરાઈમાં પટાવાળો, ટાઈપિસ્ટ કે કલાર્ક પણ કવિ હોય. બકાલુ વેચનારો અંધારિયા અટકવાળો પણ કવિ હોય. કવિ નૂરમહમ્મદ ઉર્ફે નાઝિર દેખૈયા ગરીબ કુટુંબના હતા. કેટલાય ભાવનગરિયાનાં લગ્નમાં બેન્ડવાજાં વગાડેલાં.
વધુ આગળ વાંચો...
| « મદદ..ઉપકાર..પ્રેમનાંબંધન..મુક્તિ | પ્રથમ નજરે થયેલો પ્રેમ વિશ્વસનીય ગણાય? » |