મોરારિબાપુએ બતાવ્યા મંદીને પહોંચી વળવાના સાત ઉપાય
By admin on Mar 23, 2009 | In ઈન્ફર્મેટીવ
મહાભારત અને રામાયણ એ ભારતના રાષ્ટ્રીય ગ્રંથો છે તેવું વિનોબા ભાવે કહી ગયા છે. પણ તેમણે મહાભારત વિશેના પૂર્ણ કક્ષાનાં પ્રવચનો આપ્યાં નથી. મોરારિબાપુ હનુમાનભક્ત અને રામભક્ત છે. તેમણે રામાયણને પચાવીને દુનિયાભરમાં રામાયણનો ડંકો વગાડ્યો છે, પણ મહાભારત પર તેઓ ખાસ કંઈ બોલતા નથી......
વધુ આગળ વાંચો...
| « આજે માણસ પોતાની જાત સાથેય પરાયાપણું અનુભવે છે | ઘર એટલે માનો ખોળો, પતિના પ્રેમનો મેહ » |