નસીબ આડેનું પાંદડું ફરે એટલે રોડપતિ કરોડપતિ બને
By admin on Feb 26, 2009 | In ચેતનાત્મક
માણસ ભલે અલ્પ પ્રયાસ કરે પણ જો નસીબ પાધરું હોય તો એ નાનકડો પ્રયાસ પણ ફળદાયી નીવડે છે. આપણે જોઈએ છીએ કે જગતમાં ઈશ્વરની કૃપા કહો કે વિધાતાની કૃપા પ્રાપ્ત કરનારા ભાગ્યવાન માણસો એકાએક સફળતા અને સિદ્ધિના ઊંચા શિખરે પહોંચી જાય છે........
વધુ આગળ વાંચો...
| « ફરજ બજાવતી વખતે સંપત્તિ સાથે સૌજન્ય જળવાવું જોઇએ | ચારિત્ર્ય એટલે પ્રેમ, હિંમત અને સહિષ્ણુતા » |