જગતના દરિયામાં એકલાએ જ કિનારે પહોંચવાનું છે
By admin on Feb 5, 2009 | In ચેતનાત્મક
''ત્યેન ત્યક્તેન ભુંજીથા''- આવું વાક્ય ઉપનિષદમાં છે. ત્યાગીને ભોગવવાની આ શિખામણ છે. કોઈ વસ્તુની પાછળ ભાગીને તેને માણવા કરતાં તેને ત્યાગી દેવાનો આનંદ ઓર છે. એરિક ફ્રોમ કહે છે કે કોઈના પ્રેમમાં પડો તો પ્રથમ નજરે તેને મેળવવા કરતાં તેને મુક્ત કરવામાં આનંદ માનો......વધુ આગળ વાંચો...
| « પ્રેમમાં જલ્દબાજી નહીં, પ્રતીક્ષાનો મોભો જરૂરી | જીવન કઠિન છે તો કઇ ચીજની સરખામણીમાં કઠિન છે » |