સર્વક્ષેત્રીય વ્યક્તિત્વ
By admin on May 4, 2008 | In ઈન્વેસ્ટિગેટીવ, અન્ય
કોઇ વ્યક્તિ શેરબજારમાં દલાલી કરતી હોય અને કવિતા પણ લખતી હોય તે જાણીને આપણને નવાઇ લાગે છે. શ્રી રૉબર્ટ મૅકનમારાને યુદ્ધને મોરચેથી ઉપાડીને સીધા વિશ્વબેંકની આર્થિક કડાકૂટ કરવા માટે મૂકી દેવામાં આવ્યા હતા અને તેમણે એ કામગીરી સુંદર રીતે બજાવી છે.....
વધુ આગળ વાંચો...
| « પ્રિયપાત્ર શોધવાથી નથી મળતું તે દૈવીયોગ છે | આંતરિક સાથીદારો » |