એકલતાની સજાને પચાવતાં શીખીએ

જૂના જમાનામાં ઋષિઓ પોતાના આત્માની ઓળખ માટે ગુફામાં જતાં, દુનિયાથી વિમુખ થઈ જતા. આજે એવી વિમિખતા કેળવવાની જરૂર છે.

વધુઆગળ વાંચો...

પ્રેમ પ્રતીક્ષા કરાવે છે જન્મોજનમની

અર્લ સ્ટોવેલ નામના ફિલસૂફે કહ્યું છે કે જિંદગી બ્યુટીફૂલ છે.ચારેકોર કુદરતમાં બ્યુટી જ બ્યુટી છે.તે બ્યુટીને જોવાની દૃષ્ટિ હોવી જોઇએ. પણ સૌથી ઉમદા બ્યુટી એ છે જે માનવીના ઇનર સેલ્ફમાંથી જાગે-જે આંતરિક સૌંદર્ય જોઇ શકે છે તે જ ખરો પ્રેમી છે.

વધુઆગળ વાંચો...

ઈતિહાસમાં સત્ય કરતાં જૂઠ અને ભ્રમણા વધુ

માર્ક ટવેઇન લખે છે કે જે શાહીથી ઇતિહાસ લખાય છે એ માત્ર પૂર્વગ્રહોથી ભરેલું પ્રવાહી છે. તેથી તેમાં સત્ય કરતાં જૂઠ અને ભ્રમણા વધુ હોય છે.

વધુઆગળ વાંચો...

ભૌતિકવાદ અને ભોગવાદનું ધોરણ વિષમ અસમાનતા સર્જે છે

અર્થતંત્ર વિકસે છે તેનાથી પૈસામાં લાભ મળે છે, પણ તેનાથી કુદરતી સંપત્તિ લૂંટાય છે. બેડોળ બિલ્ડિંગો ઊભાં થાય છે. રસાયણોથી હવા પ્રદૂષિત થાય છે. નદીઓ અને સરોવરો બગડે છે.

વધુઆગળ વાંચો...

દીનતા ફેંકી બડકમદાર બનો

સુખ કે સફળતા આ બંને ગુણો ટિમિડિટીને ધિક્કારે છે. જીવન ધીંગા માણસ માટે જ કામનું છે. તમારી નમ્રતાના આવરણ નીચે ટફમાં ટફ ચામડી હોવી જોઇએ.

વધુઆગળ વાંચો...