હવે રિયલ નહીં કચકડાના હીરો રહ્યાં છે

મહાકવિ હોમરે ૨,૯૦૦ વર્ષ પહેલાં મહાકાવ્યમાં હીરો શબ્દ વાપર્યો હતો. ગ્રીક ભાષામાં હેરોઝ શબ્દ એ. હીરો એટલે યોદ્ધો. જેણે અભૂતપૂર્વ બહાદુરી કરી હોય આને રાષ્ટ્રસંકટમાં બહાદુરી કરી હોય તે હીરો.

વધુઆગળ વાંચો...

યુદ્ધ કરનારાઓને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યાં છે....

માનવી વિચારોને પ્રેમ કરે છે આને આકૃતિની ધૃણા કરે છે. એટલે કે માનવી હકીકતોનો સામનો કરતો નથી. ટેસિટસ નામના રાજપુરુષે કહેલું કે યુદ્ધ ખરાબ જ છે, પણ અન્યાયો અને ક્રૂરતાને સતત સહન કરનારી શાંતિ તેનાથી પણ ખરાબ છે.

વધુઆગળ વાંચો...

આઇડિયા તો બધાને આવે પણ અમલ કરનારા ઓછા છે

જોનાથન સ્વિફટ નામના વિદ્વાન કહે છે કેટલાક લોકો તેના ડહાપણના કિસ્સાના નગારા વગાડે છે જ્યારે કેટલાક લોકો પોતાના ડહાપણના તેમ જ તેમણે મેલવેલી સફળતાનો સૂર પોતે પણ સાંભળતા નથી.

વધુઆગળ વાંચો...

ધન મેળવવા પુરુષાર્થ કરવો પડે

જેમ જેમ સમાજ આગળ વધે છે તેમ તેમ તેના દ્રષ્ટિકોણમાં ફેર આવે છે. માત્ર બુદ્ધિ કે સર્જનશીલતા જ નહીં તેના વડે કમાયેલું ધન પણ મહત્વનું છે

વધુઆગળ વાંચો...

સદભાવ, સહકાર, શાંતિથી કામ લેનારો ફાવશે

અણગમતી અને નઠારી વાતોને યાદ કરવાનો નહીં, ભૂલી જવાનો આ જમાનો છે. તેથી જ શેખ સાદીએ માનવીને કળિયુગમાં શાંતિથી જીવવા ઘણી શિખમણો આપેલી. તેમાંથી બે શિખામણો યાદ કરીએઃ ચિંથડે કા નિરાદર મત કરો, ક્યૂંકી ઉસને ભી કભી કિસી કી લાજ રખી થી.' બીજી શિખામણ બે વાત માનસિક દુર્બળતા પ્રગટ કરે છે.

વધુઆગળ વાંચો...